Thursday, April 23, 2020

Keyooraani na Bhooshayanti Purusham


केयूरा न विभूषयन्ति पुरुषं हारा न चन्द्रोज्ज्वला
न स्नानं न विलेपनं न कुसुमं नालङ्कृता मूर्धजाः ।
वाण्येका समलंकरोति पुरुषं या संस्कृता धार्यते
क्षियंते खलु भूषणानि सततं वाग्भूषणं भूषणम् ॥

केवल सुसंस्कृत और सुसज्जित वाणी ही मनुष्य की शोभा बढाती है।

આભૂષણો મનુષ્ય ની શોભા વધારતા  નથી, કે ન તો ચંદ્ર ની જેમ ચમકતો હાર.
ન તો સ્નાન, ન શરીર પર મેકઅપ , ન ફૂલો,  કે ન તો મસ્તિસ્ક પર અલંકાર।
સુમધૂર અને સરળ વાણી જે સુસંસ્કૃત પુરૂષ ધારણ કરે છે.
તેની આગળ બીજા બધા આભૂષણો નો ક્ષય થાય છે. વાણી નું આભૂષણ એજ શ્રેષ્ઠ આભૂષણ છે ।।

कंगन मनुष्य की शोभा नहीं बढ़ाते, न ही चन्द्रमा की तरह चमकते हार, न ही सुगन्धित जल से स्नान देह पर सुगन्धित उबटन लगाने से भी मनुष्य की शोभा नहीं बढ़ती और न ही फूलों से सजे बाल ही मनुष्य की शोभा बढ़ाते हैं। केवल सुसंस्कृत और सुसज्जित वाणी ही मनुष्य की शोभा बढाती है। 

Bhartuhari Nitishatak ભર્તુહરિ નીતિશતક

No comments:

Post a Comment